Tuesday, July 13, 2010

"તેનું પડવું નિશ્ચિત થઈ જાય છે"



તારી બેવફાઈ વીશે નો ખયાલ પહેલા તો ક્યારેય આવેલ જ નહી કેમકે.....
ખયાલ મારો એ હતો કે, આકાશ સામે જોઈને ચાલનારા જો એવું વિચારે કે આવતા
પગલે જ ખાડો છે તો પછી તે હોય કે ન હોય તેનું પડવું નિશ્ચિત થઈ જાય છે.

"ચિંતન ટેલર"

No comments:

Post a Comment