Monday, June 13, 2011

"મૃત્યુના તે પારખા હોય નહિ"



એમ ઝેરના તે કાઈ પારખા હોય નહિ,
વ્હાલાએ ભરેલા ધાવણમાં ખોટ હોય નહિ.

પ્રેમમાં પાગલ બની જાય છે લોકો ખબર છે?
એમ પ્રેમના તે પારખા હોય નહિ.

મારી લખેલી કવિતાઓ મારી પોતાનીજ છે,
તેને બીજાની ગણી લેવામાં સમજણ હોય નહિ.

જીંદગી આખી જીવી નાખી "ચિત" મ્રુત્યુંની સોડમાં,
પછી થયું કે જવાદે, મૃત્યુના તે પારખા હોય નહિ.

"ચિંતન ટેલર"

No comments:

Post a Comment